Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ધ્યાન કરવું સહુ કોઈ માટે સુખદ નથી: સંશોધન

નવી દિલ્હી: માનસિક સ્વાસ્થ્યથી જોડાયેલ સમસ્યાઓને દુર કરવા માટેનો સૌથી  મોટામાં મોટો ઉપાય છે ધ્યાન પરંતુ ધ્યાન  સહુ કોઈ માટે સુખદ અનુભવ આપનાર વસ્તુ નથી.વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે  નિયમિત ધ્યાન કરવાથી એક ચતુર્થ  લોકોને વિશેષ રૂપથી અપ્રિય મનોવૈજ્ઞાનિકનો અનુભવ થયો છે. આ અનુભવોમાં વિકૃત તેમજ ડરાવની ભાવનાઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(6:42 pm IST)