Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

લાહૌરમાં દરગાહ હુમલામાં મ્રુતકઆંક વધીને 13એ પહોંચ્યો

નવી દિલ્હી; પાકિસ્તાનની સૌથી જૂની અને પ્રસિદ્ધ સૂફી દરગાહને નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી હુમલામાં મ્રુતકઆંક વધીને 13એ પહોંચી ગયો છે હુમલાની સમયે દરગાહની નજીક એક દુકાનમાં કામ કરી રહેલ એક શખ્સને  ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને સારવાર દરમ્યાન તેનું  મોત  નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. આ સાથે મ્રુતકઆંક વધીને 13એ પહોંચી ગયો છે.જેમાં 6 પોલીસ કર્મી સહીત 7 સામાન્ય નાગરિકનો સમાવેશ થઇ રહ્યો છે.

(6:42 pm IST)