Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રમજાન માટે ઘરે જલ્દી પહોંચવા લાઈનમાં ઉભેલ લોકો સાથે આ શખ્સે વિસ્ફોટ કરી પોતાની જાતને ઉડાવી દીધી

નવી દિલ્હી: એક આત્મઘાતી હુમલાખોરે રમજાન દરમ્યાન જલ્દી ઘરે પોચની લાલચમાં બસની લાઈનમાં ઉભેલ કર્મચારીઓની વચ્ચે પોતાની જાતને વિસ્ફોટ કરીને ઉડાવી દીધું છે જેમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 31 લોકોને ઇજા પહોંચી છે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે રાજધાનીમાં થયેલ આ હુમલાની જવાબદારી લીધી છે આ હુમલો એ સમયે થયો હતો જયારે તાલિબાનનની સાથે સરકાર સંઘર્ષ વિરામ કાલથી શરૂ થવાની સંભાવના છે.

(7:51 pm IST)