Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અફઘાનિસ્તાનમાં રમઝાન દરમ્યાન તાલિબાન દ્વારા કરવામાં આવેલ હુમલામાં 255 નાગરિકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં રમઝાન મહિનાની શરૂઆત પછી અત્યારસુધીમાં તાલિબાનદ્વારા કરવામાં આવેલ 15 આત્મઘાતી હુમલા અને ડઝનો અન્ય હુમલા કરવામાં આવ્યા છે. જાણકારી મંગળવારના રોજ અફઘાનિસ્તાનના આંતરિક મામલાના મંત્રાયલે માહિતી આપી છે વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 13 એપ્રિલના રોજ શરૂ થયેલ રમઝાનના સમયમાં 200 વિસ્ફોટઅને 15 આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં કુલ 225 નાગરિકો મોતને ભેટ્યા છે તેમજ 500થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(6:47 pm IST)