Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ડેરા ઇસ્માઇલ ખાણમાં આતંકવાદી હુમલામાં 5 પોલીસ અધિકારીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: પશ્ચિમોત્તર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમા  આજરોજ પોલીસ વાહન પર આતંકવાદી હુમલામાં 5 પોલીસ અધિકારી મોતને ભેટ્યા હોવાના સમાચાર મળી રહ્યા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના દક્ષિણી વજિરિસ્તાનની સીમા નજીક ડેરા ઇસ્માઇલખાન જિલ્લામાં પરોહા તહસીલમાં બની હતી. ઝાડીઓની અંદર છુપાયેલ આતંકવાદીઓએ ગોળીબારીની ઘટના શરૂ કરી હતી.

 

 

(6:20 pm IST)