Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શારીરિક અત્યાચારના મામલે ટ્રાંસજેંડરની હત્યા કરવામાં આવતા ચકચાર

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શારીરિક શોષણના વિરોધમાં એક ટ્રાંસજેંડરને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે.80 ટકા સળગી ગયા પછી ટ્રાંસજેંડરને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને રસ્તામાંજ જીવ ગુમાવ્યો હોવાની નોબત આવી છે.પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાહોરમાં લગભગ 250 કિલોમીટરની દુરી પર આવેલ સહીવાલ જિલ્લામાં આ ઘટના બની છે.

(4:37 pm IST)