Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઈરાનની સીમા પાર કરી ઘુસેલ 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: ઈરાનની સેનાએ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના ઈરાદાથી ઇરાકની તરફથી સીમામાં ઘુસેલ 6 આતંકવાદીઓની મોતને ઘાટ ઉતારી દીધા છે સરકારી મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે રિવોલ્યુશરી ગાર્ડના જમીની બળના પ્રમુખ બ્રિગેડિયર જનરલ મોહમ્મ્દ પકપોરે જણાવ્યું હતું કે સેનાએ ઇરાકની તરફથી દેશમાં ઘુસેલ 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા છે. આ આતંકવાદી ઈરાનમાં પોતાની ગતિવિધિઓને અંજામ આપવાના ઈરાદાથી ઘુસ્યા હતા.

(6:58 pm IST)