Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પુલ બાંધવાના મુદ્દે મતભેદ દૂર કરશે ઇથિયોપિયા અને મિસ્ત્ર

નવી દિલ્હી: ઇથિયોપિયા અને મિસ્ત્રના નિતાઓએ નીલ નદી પર પુલના નિર્માણને લઈને પોતાના મતભેદોને દૂર કરવાની વાત કહી છે ઇથિયોપિયાની ચાર અરબ ડોલરની લાગત વળી ગ્રેન્ડ રેનેસનસ ડેમ નામક જળવિદ્યુત પરિયોજના પર વાર્તા ઘણા મહિના માટે અટકી ગઈ હતી પરંતુ કાહિરામાં એક સંયુક્ત સંવાદદાતા સંમેલન દરમ્યાન ઇથિયોપિયાના પ્રધાનમંત્રી અબી અહમદ અને મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીએ સંકેત આપ્યો કે તેમને આ અંગે વાતચીત કરવી જોઈએ અને સમસ્યાનો કોઈ હલ કાઢવો જોઈએ.

(6:58 pm IST)