Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

તમાલપત્ર દાંતને ચમકાવે છે

- આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેરી કાયમ રહે છે.

- અનિદ્રની સમસ્યામાં તમાલપત્રના  થોડા પાવડરને પાણીમાં મિકસ કરીને રાત્રે સૂતા પહેલા લો.

- તમાલપત્રના ૨-૩ પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ઉધરસમાં આરામ મળે છે.

- ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રકતમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.

- તેના ૧-૨ પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલમાં સ્તરમાં કમી આવે છે. પણ તેનો ઉપયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાશો.

- પેટમાં ઈફેકશન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો.

 

(10:00 am IST)