Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પાકિસ્તાનમાં સામાન્ય માણસ માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્યા

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે ચૂંટણી દરમ્યાન કરેલ પોતાના વાયદાને પૂરો કરી દીધો છે તેને શનિવારના રોજ કડક સુરક્ષા વાળા આલીશાન રાષ્ટ્રપતિ ભવનના દરવાઝા સામાન્ય જનતા માટે ખોલી દીધા છે રાષ્ટ્રપતિ ભવનનું અધિકારીક નામ એવાન-એ-સદર છે આ રાજધાનીના અતિ સુરક્ષા વાળા રેડ જોનના કાસ્ટિટ્યુશન એવેન્યૂમાં માર્ગલ્લા હિલ્સ પર આવેલ છે.રાષ્ટ્રપતિ ભવન આધુનિક પિરામિડ વાસ્તુકલાની શાનદાર શૈલીને દર્શાવે છે.

(5:14 pm IST)