Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

એકસોપ્‍લેનેટ પર જઇને કયારેય નહી વસે માણસઃ ફિઝીકસના ર૦૧૯ નોબલ પુરસ્‍કાર વિજેતાની ટિપ્‍પણી

        સૂર્ય જેવા તારાનું ચકકર કાપી રહેલ એકસોપ્‍લેનેટની શોધ માટે ફિઝીકસનું નોબલ પુરસ્‍કાર (ર૦૧૯) જીતનારા મિશેલ મેયરએ કહ્યું છે કે માણસ કયારેય એકસોપ્‍લેનેટ (સૂર્ય ઉપરાંત તારાના ચારે તરફ ઘૂમવાવાળા) પર જઇ નહી વસે.હ

        એમણે કહ્યું એકસોપ્‍લેનેટ ખુબ જ દૂર છે આપણે આપણા ગ્રહનું ધ્‍યાન રાખવું જોઇએ. આ હજુ પણ સૂ઼દર રહેવા યોગ્‍ય છે.      

(11:05 pm IST)