Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પાતળા થવા માટે કસરત કરતા લોકો આ જરૂરથી વાંચો

નવી દિલ્હી: એક અભ્યાસ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સાયક્લિંગ,એરોબિક્સ,અને જિમિંગમાં દિવસમાં 3 કલાકથી વધારે સમય સુધી કસરત કરવાથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે એક મનોચિકિસ્તક અભ્યાસ દ્વારા જણાઈ રહ્યું છે કે અઠવાડિયામાં 3થી 5 વાર વ્યાયામ કરનાર લોકોની સરખામણીમાં દર અઠવાડિયે ઓછો કે વધારે વ્યાયામ કરનાર લોકોની તુલનામાં વધારે સારું માનસિક સ્વાસ્થ્ય હોય છે જેટલી વધારે કસરત તમે કરો છે તેટલું જ તમારું સ્વાસ્થ્ય વધારે ખરાબ થાય છે.

(6:24 pm IST)