Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પોલીસ અને આતંકીઓ વચ્ચેનો સંઘર્ષ પૂર્ણ થયો

નવી દિલ્હી: જકાર્તા ક્ષેત્ર સ્થિત જેલમાં પોલીસકર્મીઓ અને કેદીઓ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ હવે પૂર્ણ થઇ ગયો છે કેદીઓએ પોલીસ સ્ટેશન ઓર હુમલો કર્યો હતો જેમાં પાંચ અધિકારી સહીત એક કેદીનું મોત નીપજ્યું હતું અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે આ હુમલામાં આતંકીઓનો હાથ હતો આ હુમલો જકાર્તાના દક્ષિણી બાહરી વિસ્તારમાં થયો હતો જ્યાં ચાર દિવસ પહેલા પોલીસે ત્રણ ઇસ્લામી આતંકીઓની ધરપકડ કરી હતી પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આતંકીઓ એજ શહેરમાં હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.

(6:45 pm IST)