Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

..તો એક દિવસ હંમેશા માટે ડૂબી જશે સૂરજદાદા?

લંડનઃ સૂરજને લઇને કેટલાક વૈજ્ઞાનિકોએ મોટી ભવિષ્યવાણી કરી છે. એમનું કહેવું છે કે આવનાર ૧૦ અરજ વર્ષ બાજ સૂરજ તારાઓ વગર એક ધુળવાળી રિંગ બની જશે. આ પ્રક્રિયાને  નિહારીકાના નામથી જાણી શકાય છે. પ્લેનેટરી નેબુલા દરેક તારાઓની ૯૦ ટકા સક્રિયતાની સમાપ્તિનો સંકેત આપે છે.

(3:40 pm IST)