Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભૂમધ્યસાગરમાં સ્પેન જવાનો પ્રયત્ન કરતા 458 શરણાર્થીઓને બચાવવામાં આવ્યા

નવી દિલ્હી: મોરક્કોથી સ્પેન જવાનો પ્રયત્ન કરી રહેલ લગભગ 400થી વધુ શરણાર્થીઓને ભૂમધ્યસાગરમાં બચાવી લેવામાં આવી રહ્યા છે સ્પેનના તટરક્ષક બળ દ્વારા ટ્વીટર પર આ વાતની જાણકારી આપવામાં  આવી હતી કે ગઈ કાલે  9 નાવડીઓમાંથી 13 બાળકો સહીત 458 લોકોને જિબ્રાલ્ટર જલડમરુંમધ્ય અને અલબોરણ સાગરમાંથી બચાવી લેવામાં આવ્યા છે સ્પેનમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવવા લાગ્યા છે.

(7:06 pm IST)