Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

AIટેક્નિકથી જાણી શકાશે વાતાવરણનું પૂર્વાનુમાન: વૈજ્ઞાનિકોએ નવી એલ્ગોરિધમ વિકસિત કરી

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇંટેલીજેંસની મદદથી વૈજ્ઞાનિકોએ એક એવી નવી અલ્ગોરિધમ વિકસિત કરી છે જેની મદદથી  વાતાવરણનું પૂર્વાનુમાન જાણી શકાશે  એક સંશોધન મુજબ દાવો કરવામાં આવ્યો છે કે તેની મદદથી વાવાઝોડું આવવાની પહેલા વૈજ્ઞાનિક  ચેતવણી આપી દેશે જેનાથી વાવાઝોડાથી  નુકશાનથી બચી શકાશે

(6:01 pm IST)