Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કુવૈત એરલાઇન્સનું વિમાન ટો કરી લઇ જઇ રહેલ ભારતીય ટેકની શિયનની કુચલકર મોત

કુવૈત એરવેજમાં કાર્યરત ભારતીય ટેકનિશીયનની સોમવારના એક વિમાનના પૈડાથી કચડાઇ જવાથી કુવૈત સિટી એરપોર્ટ પર મોત થયું આ દુર્ઘટના ત્યારે થઇ જયારે આનંદ રામચંદ્રન કંપનીના ખાલી બોઇંગ ૭૭૭ને રસિથી ખેંચી (ટો) લઇ જઇ રહ્યા હતા અને ટો બાદ રૂટી ગયો એમનું શવ ગૃહ રાજ્ય કરેલ મોકલવામાં આવી રહ્યું છે.

(12:17 am IST)