Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

નાઇજીરિયામાં થયેલ હુમલામાં મૃતકઆંક વધીને 58એ પહોંચ્યો

નવી દિલ્હી: નાઈજિરીયાના મધ્ય કડુના રાજ્યમાં એક થયેલ હુમલામાં મૃતક આંક વધીને 58એ પહોંચી ગયો છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગ્વાસ્કા ગામના નેતા જુબૈરુ માઇ ગ્વારીએ જણાવ્યું છે કે મૃતક આંક 48થી વધીને 58એ પહોંચી ગયો છે અને હજુ સુધી ઘણા લોકો લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:06 pm IST)