Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'' પે - ટૂ - સ્ટે'' ગોટાળા પછી અમેરિકાથી ભારત પરત આવ્યા ૩૦ ભારતીય વિદ્યાર્થીઓ

અમેરિકામાં ' પે-ટૂ -સ્ટે' આવ્રજન ગોટાળા પછી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ૩૦ વિદ્યાર્થી ભારત પરત આવ્યા છે. તેલૂગુ સંગઠન એપીએનઆરટીએ જણાવ્યું છે કે  સ્વદેશ પરત આવેલ વિદ્યાર્થીઓ ન તો હિરાસતમાં લેવામા આવેલ ૧ર૯ ભારતીય વિદ્યાર્થીઓમાં સામેલ ન હતા. અન ન તો એમને નોટીસ મળેલ. સંગઠનના જણાવ્યા પ્રમાણે આવા વિદ્યાર્થીઓ માટે ઘર પરત ફરવું સૌથી વધુ સુરક્ષિત વિકલ્પ છે.

(10:14 pm IST)