Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

૧૮ વર્ષ પહેલા નૌસેન્ય જહાજ હુમલામાં વાંછિત જમાલ અલ બદાવી માર્યો ગયો હતોઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના  જણાવ્યા પ્રમાણે વર્ષ ર૦૦૦ માં નૌસેનાએ મારક જહાંજ '' યુએસએસ કોલ'' પર હુમલામાં વાંછીત જમાલ અલ બાદીને અમેરીકી સેનાએ મારી નાખેલ. યમનમા આ આત્મઘાતી હુમલામાં ૧૭ અમેરીકી નૌસૈનિક માર્યા ગયા હતા જયારે ઓછામાં ઓછા ૪૦ અન્ય ઘાયલ થયા હતા.  એમણે ટવિટ કર્યુ કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદના વિરૂદ્ધ જંગ કયારેય પણ નહી રોકાય.

(10:09 pm IST)