Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બહામાસ ડોરિયન વાવાઝોડાના કારણે મૃતક આંક વધીને 30એ પહોંચ્યો

નવી દિલ્હી: બહામાસમાં આવેલ વિનાશકારી વાવાઝોડાના કારણે મ્રુતકઆંક વધીને 30 પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી હ્યુબર્ટ મીનીસએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના  કારણે મુર્તક લોકો વિષે તેમને જાણકારી આપી છે. હજુ સુધી મૃતક આંક ચોક્કસ  આપવામાં આવ્યો નથી આંકડામાં વધારો પણ થઇ શકે છે. ચેતવણી મળતા આજુબાજુના વિસ્તારને  તુરંત ખાલી કરાવી લેવામાં આવ્યા હોવાની માહિતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(7:55 pm IST)