Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સોમાલિયામાં આતંકવાદી હુમલામાં 6 મોતને ભેટ્યા

નવી દિલ્હી: સોમાલિયામાં અલ શબાબના આતંકવાદીઓએ રાજધાની મોગાડીશુંમાં ચાર સૈનિકો સહીત 6 લોકોની હત્યા કરી દીધી હોવાનું જણાઈ રહ્યું છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ મંગળવારના રોજ કારન જિલ્લામાં સૈનિકોને લઈને જઈ રહેલ એક વાહનનો પીછો કરીને તેની પાસે પહોંચીને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું જેમાં ચાર સૈનિકોના મોત નિપજ્યા છે.

(5:20 pm IST)