Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મિસ્રનો વિરોધ છતા રાજા તૂતેનખામેનના ઉપલા ધડની મુર્તિ રૂ. ૪૦ કરોડમાં વેંચાણી

         મિસ્રના યુવા રાજા તૂતેનખાનના ઉપલા ઘડની દુર્લભ મૂર્તિ લંડનમાં એક હરરાજીમાં રૂ. ૪૦ કરોડમાં વેચાણ થયુ છે. જયારે મિસ્રએ આને પરત કરવા માટેની માંગ કરરી હતી.

         કવાર્ટજાઇટ ધાતુની બનેલી આ મૂર્ર્તિ લગભગ ૩૦૦૦ વર્ષ જુની છે જયારે હરરાજીના સ્થળની બહાર પ્રદર્શનકારી કહી રહ્યા હતા મિસ્રનો ઇતિહાસ વેચાણ માટે નથી.

         રાજા તૂતેનખામેનનું ૧૯ વર્ષની ઉમરમાં મૃત્યુ થયુ હતુ.

(10:27 pm IST)