Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ગરમીના અંત સુધી સોમાલિયામાં ભૂખમરાથી થઇ શકે છે રર લાખ લોકોના મોતઃ યુએન

         સંયુકત રાષ્ટ્ર (યુએન) માં માનવીય મદદ માટે પ્રમુખ માર્ક લોકોક એ બતાવ્યુ છે કે જો સોમાલિયાને તૂરંત આંતરરાષ્ટ્રીય મદદ નહી મળે તો ગરમીના અંત સુધીમા રર લાખ લોકોના ભૂખમરાથી મોત થઇ શકે છે. યુએનએ સોમાલિયા સહિત કેન્યા અને ઇથીયોપીયાની મદદ માટે રૂ. ૩૧૧ કરોડ ફાળવ્યા છે. જેમાંથી ર૦૭ કરોડ સોમાલિયાને મળશે.

(11:44 pm IST)