Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

બ્રિટેનમાં મસ્જિદ બાદ ગુરુદ્વારાના દરવાજા પર આગ લાગવાની ઘટના બની

નવી દિલ્હી: બ્રિટેનમાં એક પ્રમુખ ગુરુદ્વારા અને એક મસ્જિદમાં આગ લગાવવાની  ઘટના  થતા  અફડાતફડી  મચી  જવા  પામી છે. પોલીસ આ ઘટનાને અપરાધની નજરથી જોઈ રહી છે.મસ્જિદના પ્રમુખ દ્વાર પર સ્થાનિક સમયમુજબ સવારે લગભગ ત્રણ વાગ્યે ને 45 મિનિટ પર અને એના થોડાજ મિનિટ બાદ ગુરુદ્વારના દરવાજા પર આગ લગાવવામાં આવી હતી આ ઘટના દરમ્યાન કોઈ પણ જાનમાલની નુકશાનીની ખબર મળી રહી નથી.ઘટનાના તુરત બાદ દમકલ વિભાગે ગાડીઓ તથા પોલીસને બોલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આગ લાગવા પાછળ કારણ શું જવાબદાર છે.

(7:32 pm IST)