Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ટોયોટાએ દુર્ધટનાની આશંકાને કારણે દુનિયાભરમાંથી ર૪ લાખ વાહન પરત મંગાવ્‍યા

એક અહેવાલ પ્રમાણે ટોયોટાએ દુર્ધટનાની આશંકાને લઇને દુનિયાભરમાંથી ર૪.૩૦ લાખ પ્રિયષ અને ઔરીસ ( PRIUS અને  AURIS ) કાર પરત મંગાવી લીધેલ છે. કંપનીએ જણાવ્‍યું કે ઝડપી ગતિએ ચાલતી આ કારો અચાનક રોકાઇ જવાના કારણે દુર્ધટનાનો ખતરો રહે છે. ટોયોટાના ઓકટોબર ર૦૦૮ થી નવે. ર૦૧૪ વચ્‍ચે બનેલા વાહન અસર પામ્‍યા છે. અને એને સોફટવેરથી  અપડેટ  કરી અને વ્‍યવસ્‍થિત કરવામાં આવશે.

(12:37 am IST)