Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ઇરાકમાં જેહાદીઓના હુમલામાં 8મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉતરી ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ સમૂળ આઇએસઆઇએસના સંદિગ્ધ જેહાદીઓ દ્વારા કરવામાં આવેલ 2 અલગ અલગ હુમલામાં 8 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 4 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આઇએસઆઇએસના નેતા અબુ બકર અલ બગદાદી તરફથી અને ગયા મહિને થયેલ ચરમપંથીના હુમલામાં વૃદ્ધિ વિષે વાત કરી છે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 25 કિલોમીટર પશ્ચિમમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

(4:32 pm IST)