Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

પાકિસ્તાનમાં 11 ખુંખાર આતંકવાદીની મૃત્યુ દંડની સજા પર અટકાયત

નવી દિલ્હી: પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ 11 ખુંખાર આતંકવાદીઓના મૃત્યુદંડ સીલ લગાવી દીધી છે. આ આતંકવાદીઓને વિશેષ સૈન્ય અદાલતે 60 લોકોની હત્યા કરવાના ગુનાહમાં સજાની સુનtણી કરી હતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ 36 નાગરિકો અને સાસ્ત્રબળ સીમા સૈન્યબળો અને પોલીસના 24 કર્મીઓની હત્યા તથા 142અન્ય લોકોને ઘાયલ કરવાની ઘટનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી સૈન્ય અદાલતમાં તેને પોતાના ગુનાહની કબૂલાત કરતા તેને સજાએ મોતની સુનવણી કરવામાં આવી હતી.

(6:09 pm IST)