Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

નાઇજીરિયામાં લોસા વાઇરસના કારણે મૃતકઆંક વધીને 30એ પહોંચ્યો

નવી દિલ્હી: નાઇજીરિયામાં જાન્યુઆરી 2018 સુધી લાસા તાવનો પ્રકોપથી મૃતક આંક વધીને 30એ પહોંચી ગયો છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે પ્રયોગશાળામાં પરીક્ષણો દરમિયાન દક્ષિણ પશ્ચિમના ઓડો રાજ્યમાં લાસા તાવના કારણે 36 નવા લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે શનિવારની રાત સુધી રાજ્યમાં નવ લોકો મોતને ભેટ્યા હતા જે આંક વધીને હાલમાં 30એ પચીચી ગયો છે.

(7:00 pm IST)