Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અશાંત પાપુઆ પ્રાંતમાં અલગાવવાદી હુમલામાં ૩૧ મજુરોના મોતઃ ઇન્ડોનેશિયા પોલીસ

ઇન્ડોનેશિયાની પોલીસે જણાવ્યું કે અશાંત પાપુઆ વિસ્તારમાં અલગાવવાદી હુમલામાં માર્યા ગયેલ ૩૧ મજૂરોના શબ મેળવવાની કોશિષ થઇ રહી છે. પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે  નડુગા જીલ્લાના એક સુદુર પહાડી ગામમાં સરકારી પુલ નિર્માણ પરીયોજના ઉપર બંદુકધારીઓએ હુમલો કર્યો હતો તેમાં એક મજુર ભાગવામા સફળ રહ્યો હતો. 

(11:46 pm IST)