Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

૩૦ વર્ષ પહેલા ચીનના થિયાનમેન ચોક પર થયેલ નરસંહારનુ શુ હતુ કારણ

૧૯૮૯ માં બીજીંગ (ચીન) ના થિયાનમેન ચોક પર ૧૦ લાખથી વધારે લોકો લોકતાંત્રિક બદલાવો સહિત ઘણી માંગોને લઇ પ્રદર્શન કરી રહ્યા હતા. ૬ અઠવાડિયા સુધી ચાલેલ પ્રદર્શન પછી ૩ જુનની રાત ચીની સેનાએ બિનહથીયારી પ્રદર્શનકારીઓ પર બંદુકો અને ટેન્કોથી હુમલો કર્યો. બ્રિટીશ રાજનયિક દસ્તાવેજોના મુતાબીક આમા ઓછામાં ઓછા ૧૦૦૦૦ નાગરિક માર્યા ગયા હતા. 

(11:38 pm IST)