Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સિંગાપુરમાં 148 વર્ષ જુના હિન્દૂ મંદિરની થશે પુનઃ પ્રતિષ્ઠા

નવી દિલ્હી: સિંગાપુરમાં સંચાર તેમજ સૂચના મંત્રી ઇસ ઈશ્વરનને ભારતથી અહીંયા પહૂંચેલ પુજારીઓએ 148 વર્ષ જુના હિન્દૂ મંદિરમાં પુન: પ્રતિષ્ઠાનું કાર્યનો આરંભ કર્યો છે આ દરમ્યાન લગભગ 10000 શ્રદ્ધાળુ અહીંયા ઉપસ્થિત રહેશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંદિરમાં 48 દિવસ સુધી ચાલનાર આ અભષેક પ્રક્રિયાનો આરંભ કાલ સવારે નવ વાગ્યાથી 45 મિનિટ પર થશે લગભગ ચાર વર્ષ ચાલેલ આ મંદિરના પુનરુદ્વાર કાર્ય કર્મમાં લગભગ 40 લાખ સિંગાપુરી ડોલરનો ખર્ચ કરવામાં આવશે.

(6:46 pm IST)