Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મને નહી કાશ્મીર મામલો સુલજાવવા વાળાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઇએ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ કહ્યું છે કે તે નોબેલ શાંતિ પુરસ્કારને લાયક નથી. એમણે ટવિટ કર્યુ કશ્મીર લોકોની ઇચ્છા પ્રમાણે કશ્મીર વિવાદ સુલજાવવા અને ત્યાં શાંતિ અને માનવ વિકાસનો રસ્તો  બનાવવાવાળા વ્યકિતને આ પુરસ્કાર મળવો જોઇએ. પાકિસ્તાની સંસદમાં ઇમરાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

(9:30 pm IST)