Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વેનેજુએલા સ્થિતિનું લોકતાંત્રિક સમાધાન ઇચ્છે છેઃ જાપાનના પી.એમ.

જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ અને જાપાની પ્રધાનમંત્રી શિંજો આબે એ એક નિવેદનમાં કહયુ છે કે બંને દેશ જલ્દી વેનેજુએલાનુ નેતૃત્વ સંકટનું એક સ્થિર લોકતાંત્રિક સમાધાન ઇચ્છે છે. જો કે જર્મનીએ વેનેજુએલાના વિપક્ષી નેતા હુઆન ગાયદોને અંતરિમ રાષ્ટ્રપતિ માની લીધા છે.

(11:36 pm IST)