Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કેન્સરના ખતરાને ઓછા કેમ કરવા ? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ જાહેર કર્યા ઉપાય

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુ એચ.ઓ.)એ જણાવ્યું છે કે દુનિયાભરમાં કેન્સરના કારણે દર મિનિટે ૧૭ લોકોની મોત થઇ જાય છે. અને વૈશ્વિક સ્તર પર દર છ માંથી એક મોતનું કારણ કેન્સર છે. ડબલ્યુ.એચ.ઓ.એ જણાવ્યું છે કે ર૦૧૮ માં અનુમાનિત ૯૬ લાખ મૃત્યુ કેન્સરથી  થયા. દુનિયાભરમાં દર વર્ષે ૪ ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.

(10:32 pm IST)