Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

બોલિવિયામાં ભુસખ્લનના કારણે ઓછામાં ઓછા 11ના મોત

નવી દિલ્હી: બોલિવિયાના અલ ચોરોમાં ભુસખ્લનના કારણે રાજમાર્ગ પર ઘણીબધી કાર અથડાવાના કારણે ઓછામાં  ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અન્ય 18 લોકોને ઇજા પહોંચી છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ  ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાય હતી હજુ સુધી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની  મુશ્કેલીના સમાચાર મળી રહ્યા નથી.મૃતક લોકોમાં 6 વયસ્ક અને પાંચ નાબાલિકનો સમાવેશ થાય છે.

(5:17 pm IST)