Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

આ કારણોસર પાકિસ્તાને 2 લાખ અફઘાન શર્ણાથીઓની નાગરિકતા રદ કરી

નવી દિલ્હી:પાકિસ્તાને 2 લાખ અફઘાન શરણાર્થીઓની નાગરિકતા રદ કરી દીધી છે.અફઘાન શરણાર્થીઓની મદદથી ફર્જી ઢંગથી બનાવવામાં આવેલ લગભગ 2 લાખ કોમ્પ્યુટરીકૃત રાષ્ટ્રીય પહચાન પત્રોને રદ કરી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રી શેખ રાશિદ અહમદે રાવલપિંડીમાં પત્રકારોથી વાત કરતા જણાવ્યું હતું કે તેમની પાસે 15 લાખ અફઘાન શર્ણાર્થીઓનો ડેટા છે જેને કાનૂની દરજ્જો પ્રાપ્ત થયેલ છે.તેમજ દેશમાં લગભગ 8 લાખ અફઘાન ગેરકાનૂની રૂપથી નિવાસ કરી રહ્યા છે.

(6:01 pm IST)