Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઈંડોનેશિયાના લાયન એયર વિમાન દુર્ઘટનામાં તપાસ કરી રહેલ એક ગોતાખોરનું મોત

નવી દિલ્હી: ઈંડોનેશિયાના લાયન એયર વિમાન દુર્ઘટનામાં મૃતક લોકોના મૃતદેહ અંગે હજુ પણ તપાસ કરી રહેલ એક ગોતાખોરનું મોત નીપજ્યું છે વિમાન દુર્ઘટનામાં બધા  189 લોકો મોતને ભેટ્યા છે તેવું અધિકારીઓ દ્વારા જાણવામાં આવી રહ્યું છે પરંતુ આ બધા મૃતદેહની તપાસ કરી રહેલ એક ગોતાખોર પણ આજ રોજ મોતને ભેટ્યો છે હજુ પણ બચાવ અભિયાન ચાલુ જ હોવાની માહિતી મળી રહી છે.

(5:41 pm IST)