Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

યમનના હોદેદાહ બંદરગાહ પર હવાઈ હુમલામાં 26ના મોત

નવી દિલ્હી: યમની શહેરના હોદેદાહમાં માછલી પકડવાના બંદરગાહ પર સાઉદી અર્બન નેતૃત્વવાળી ગઠબંધને ગુરુવારના રોજ હુમલો કર્યો જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે યમની ચિકિત્સીય સ્ત્રોતો અને સહાયતા એજન્સીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ ટ્વીટ પર આ હુમલામાં ગંભીરરૂપે ઘાયલ 50 લોકોના સારવારની જાણકારી માટે ડોક્ટરોની ટીમને મોકલી હતી.

(6:43 pm IST)