Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભૂમધ્યસાગરમાં 63 શરણાર્થીઓ લાપતા

નવી દિલ્હી: લીબિયાની નૌસૈના પ્રવક્તાએ જણાવ્યું છે કે તટ પર નાવડી ડૂબવાના કારણે  63 શરણાર્થીઓ લાપતા થયા છે પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જનરલ અયુબ કાસીમે જણાવ્યું હતું કે લાઈફ જેકેટ પહેનાર 41 શરણાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે નાવડીમાં 104 લોકો સવાર હતા જે પૂર્વી ત્રિપોલી વિસ્તારમાંથી પોતાના વિસ્તારમાં જઈ રહ્યા હતા.ત્યારે અકસ્માત બનતા 63 લોકો હજુ સુધી લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:56 pm IST)