Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટ: નાગરિકોને દરરોજ મળશે 300ગ્રામ રાશન

નવી દિલ્હી: ખાદ્ય સંકટતથી પરેશાન ઉત્તર કોરિયાં નાગરિકોને મળનાર રાશનમાં ભારે ઉણપ આવી ગઈ છે  તેમને માત્ર દરરોજ 300ગ્રામ અનાજ જ આપવામાં આવશે  સંયુક્ત  રાષ્ટ્રનું  કહેવું છે કે દેશમાં પ્રથમવાર અનાજમાં એટલી ઉણપ આવી છે અને તેને વધારે પણ ઘટાડી શકાય  છે. ઉત્તર કોરિયા લાંબા સમયથી ખાદ્ય પદાર્થોની ઉણપથી પરેશાન  થઇ રહ્યું છે.

(6:46 pm IST)