Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ હુમલામાં મ્રુતકઆંક વધીને 51એ પહોંચ્યો

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં 15 માર્ચના રોજ થયેલ  અત્યારસુધીમાં 51લોકો મોતને ભેટ્યા છે અને આ હુમલામાં 46 વર્ષીય એક વ્યક્તિની મોત નિપજતા સંખ્યા વધી ગઈ છે ન્યુઝીલેન્ડ પોલીસ અધિકારીદ્વારા આ વાતની જાણકારી  મળી રહી છે. આ આતંકી હુમલામાં ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

(6:43 pm IST)