Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

કોરિયાઈ શાંતિ વાર્તાને આગળ વધારશે: ગુટેરસ

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે જણાવ્યું છે કે કોરિયાઈ પ્રાયદ્વીપના પરમાણુ હથિયારથી મુક્ત બનાવવા તથા ત્યાં સ્થાયી રૂપમાં શાંતિ સ્થાપિત કરવાં માટે મહત્વપૂર્ણ અંતર-કોરિયાઈ વાર્તાને આગળ વધારવા માટે દરેક સંભવિત પ્રયત્ન કરવામાં આવશે અને તેમને વધુમાં એ પણ જણાવ્યું છે કે ઉત્તર કોરિયામાં પરમાણુ હથિયાર પરીક્ષણ સ્થળને બંધ કરવા માટે પણ મદદ કરવામાં આવશે.

(6:32 pm IST)