Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કતારમાં ૭૮ કારીગરોને ર૦૧૬ થી પગાર નથી મળ્યોઃ માનવાધિકાર સંગઠન

માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે કતારના લુસૈલ શહેરમાં ઓછામાં ઓછા ૭૮ ભારતીય- ફીલીપીની અને નેપાળી કારીગરોને ફેબ્રુઆરી ર૦૧૬ થી પગાર નથી મળ્યો. અને દરેક ઉપર લગભગ ૧.૪પ લાખનું દેવું થઇ ગયું છે.  એક અહેવાલમાં એમનેસ્ટી જણાવે છે કે આના કારણે કારીગરોનું જીવન બરબાદ થઇ ગયું છે. લુસૈલમાં ર૦રર ફીફા વર્લ્ડ કપની મેચ રમાવવાની છે.

(10:12 pm IST)