Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઇટલીના ડોકટરે કર્યો આ દાવો

નવી દિલ્હી: દુનિયાભરમાં મોંઘી દવાઓના અભાવના કારણે કેંસરની બીમારીના કારણે  દર વર્ષે લખો લોકોના મૃત્યુ થઇ જતા હોય છે મોંઘી દવાઓના કારણે દરેક વ્યક્તિ સારવાર નથી કરાવી શકતી પરંતુ ઇટલીના એક ડોકટરે ચોંકાવનારો દાવો કર્યો છે તેમનું કહેવું છે કે કેંસરના દર્દીઓની સારવાર ઘરમાંજ ઉપલબ્ધ છે ડોક્ટર ટુલિયાનું કહેવું છે કે આ એક ફંગલ પ્રકારની બીમારી છે તેને બેકિંગ સોડાની મદદથી સરળતાથી મટાડી શકાય છે અને માત્ર 10 હજારના ખર્ચે કોઈ પણ સ્ટેજ પરનું કેંસર મટાડી શકાય છે તેવો એમને દાવો કર્યો છે.

(6:20 pm IST)