Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ઇંડોનેશિયામાં અલકાયદા સંબંધિત ચરમપંથી સમૂહના નેતાની ધરપકડ

નવી દિલ્હી: ઈંડોનેશિયા પોલીસ અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમને આતંકવાદી સંગઠન અલ  કાયદાથી  જોડાયેલ  એક સમૂહના  ચરમપંથી સમૂહ જેમાં ઇસ્લામિયાના નેતાની ધરપકડ કરી છે આ સંગઠને બાલીમાં 2002માં બૉમ્બ  વિસ્ફોટ  કરીને  હુમલાને  અંજામ આપ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.આ હુમલામાં અંદાજે 200 લોકો મોતને ભેટ્યા છે. આ હુમલો બહારના વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:44 pm IST)