Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ર૦૧૮ માં વિમાન દુર્ઘટનાઓમાં થયેલ મોતમાં વધારો : પપ૬ લોકો માર્યા ગયા

To 70  અને એવિએશન સેફટી નેટવર્ક (એએસએન)  અનુસાર દુનિયાભરમાં ર૦૧૭ (૪૪) મુકાબલે ર૦૧૮ મૉ વિમાન દુર્ધટનામાં પપ૬ લોકો માર્યા ગયા. એએસએન ના જણાવ્યા મુજબ ર૦૧૮માં ૧પ ભીષણ વિમાન દુર્ધટનાઓ થઇ અને પાછલા વર્ષે લોયન વિમાન દુર્ધટનામાં ૧૮૯ લોકોના મોત થયા હતા.

(10:13 pm IST)