Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જન્મજાત નાગરીકતામાં બદલાવ માટે બંધારણમાં સંશોધનની જરૂરત નથી : અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે જન્મજાત નાગરીકતાના અધિકારમાં બદલાવ માટે બંધારણમાં સંશોધનની જરૂરત નથી એમણે કહ્યું કે મત માટે તે સંસદમાં વોટીંગ અથવા કાર્યકારી આદેશ આપી શકે છે. ટ્રમ્પ બિનઅમેરિકી નાગરીકો અથવા પ્રવાસિઓના અમેરિકામાં જન્મેલ બાળકોની નાગરીકતાના બંધારણીય હકકને ખતમ કરવા માગે છે.

(10:21 pm IST)