Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

બોસ્નિયાના શરણાર્થી કેન્દ્રમાં આગ ભભુકતા 29ને ઇજા

નવી દિલ્હી: બોસ્નિયાના પશ્ચિમીમાં આવેલ એક શરણાર્થી કેન્દ્રમાં શનિવારના રોજ એક આગ ભભૂકી હોવાની ઘટનામાં ઓછામાં ઓછા 29 લોકો સળગી ગયા હોવાની માહિતી મળી રહી છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના રોજ શરણાર્થી કેન્દ્ર બોસ્નિયાના પશ્ચિમી વિસ્તારમાં આગ ભભૂકી હતી જેમાં ગંભીર રીતે 29ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:18 pm IST)