Gujarati News

Gujarati News

રાજ્યમાં દર વર્ષે પાંચ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે: સુરતના રૂંઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે LIG યોજનાના ૨૦૮ આવાસોનું લોકાર્પણ: રાજ્ય સરકાર ઉજ્જ્વલા યોજના-૨.૦ હેઠળ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપશે:સુરતમાં 'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ સૌથી વધુ મકાનો નિર્માણ પામ્યા :LIG યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ: મુખ્યમંત્રીએ આવાસની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું :બાંધકામ મટીરીયલ ખુબ મોંઘુ થવાં છતાં લાભાર્થીઓને મૂળ કિંમતે મકાનો મળે એની રાજ્ય સરકારે દરકાર લીધી: ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા:આવાસોને મહિલાઓ સાથે જોડીને વ્યાજરાહત, સબસીડી મળે તેની અમે કાળજી લીધી: ગ્રામ ગૃહનિર્માણ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ:ઓછી આવક જૂથ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું: ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા access_time 11:26 pm IST